અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશ,

સાહિત્ય સાધના ટ્રસ્ટ, સામાજિક સમરસતા મંચ- ગુજરાતના

smilષમ ભાજપ ધ indi પર

સંયુક્ત ઉપક્રમે આયોજિત

ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક શ્રીધર પરાડકર દ્વારા લિખિત

"ડૉ. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડલ" અનુવાદક શ્રી દેવાંગ આચાર્ય અને ડો ભરત ઠાકોર

મુખ્ય મહેમાન : માં શ્રીધર પરાડકર,

રાષ્ટ્રીય સંગઠન મંત્રી, અ ભા સાપરિષદ અતિથિ વિશેષ: શ્રી વિનોદ શ્રોફ, ચીફ એન્જિનિયર UGVCL

દિનાંક : 14-03-2022 | સમય : સાંજે 7 કલાકે

સ્થળ: ડૉ. હેડગેવાર ભવન, બળિયાકાકા માર્ગ જૂના ઢોર બજાર મણિનગર અમદાવાદ

ડો કલાધર આર્ય

અધ્યક્ષ અભા સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રદેશ

શ્રી ખેમચાંદભાઈ પટેલ

અધ્યક્ષ સામાજિક સમરસતા મંચ - ગુજરાત

શ્રી રસિક ખમાર

અધ્યક્ષ સાહિત્ય સાધના ટ્રસ્ટ

નોંધ : સમય કરતાં ૧૦ મિનિટ પહેલા સ્થાન ગ્રહણ કરવા વિનંતી

સ્થાન પર ૬:૧૫ કલાકે ચા અને અલ્પાહારની વ્યવસ્થા રહશે.