Issue : 33-34, September - December 2025
AUTHOR NAME : ડો. મનોજકુમાર એલ. પ્રજાપતિ
આ નાટકમાં અદ્વૈત દર્શનનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તેમ જણાયી આવે છે. તૃતીય અંકમાં ભગવાન શિવ અને શ્રીકૃષ્ણનું ઐક્ય દર્શાવવાનો પ્રયાસ કવિ દ્વારા થયો છે.
TOTAL VIEW : 10
DOWNLOADS : 5
PAGE NO : 10-15